Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાબા રામદેવ લોંચ કરશે રતંજલિ એયરલાઈંસ, 22 એપ્રિલના રોજ લોચિંગની શક્યતા

Webdunia
શનિવાર, 26 માર્ચ 2016 (17:03 IST)
પતંજલિ પ્રોડક્ટ્સમાં પોતાની ધાક જમાવી ચુકેલ બાબા રામદેવ હવે એયરલાઈંસ કંપનીઓને પણ ટક્કર આપવા જઈ રહ્યા છે.  બાબા રામદેવ પોતાના રતંજલિ એયરલાઈંસ લોંચ કરવા જઈ રહ્યા છે.  બાબાએ જણાવ્યુ કે આ એયરલાઈંસની લોંચિગ 22 એપ્રિલ સુધી લોંચિંગ કરવામાં આવશે.  એવુ કહેવાય રહ્યુ છે કે સરકારે પણ પૈસો લગાવ્યો છે.  કિંગફિશર એયરલાઈંસ બંધ થયા પછી રતંજલિ એયરલાઈંસ એક મુખ્ય પગલુ માનવામાં આવી રહ્યુ છે. 
 
લોંચિંગમાં પીએમ મોદી 
 
રામદેવે જણાવ્યુ કે આ એયરલાઈંસની ખાસિયત એ હશે કે તેમા પાયલોટ ધોતી કુરતામાં જોવા મળશે.  એયરહોસ્ટેસ ટ્રેડિશનલ કપડામાં જોવા મળશે.   તેમા ફક્ત વેજ જમવાનુ જ મળશે.  એવુ કહેવાય છે કે તેની લોંચિંગમાં પીએમ મોદી પણ આવશે. 
 
ભાડુ 
 
લખનૌથી દિલ્હી - 1500 રૂપિયા 
લખનૌથી બેંગલુરુ - 2500 
દિલ્હીથી મુંબઈ - 4000 રૂપિયા 
દિલ્હીથી ચેન્નઈ - 4000 રૂપિયા 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments