Webdunia - Bharat's app for daily news and videos

Install App

પુત્ર વિરુદ્ધ ફરિયાદથી નારાજ રાજનાથ, RSSને કરી ફરિયાદ

Webdunia
બુધવાર, 27 ઑગસ્ટ 2014 (11:06 IST)
. બીજેપીના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી રાજનાથ સિંહ આ વાતથી નારાજ છે કે પાર્ટીના જ કેટલક લોકો તેમના વિરુદ્ધ ષડયંત્ર કરી રહ્યા છે અને અફવાઓ ઉડાવી રહ્યા છે. રાજનાથે આની ફરિયાદ આરએસએસને કરી છે. સૂત્રો મુજબ રાજનાથે કહ્યુ કે કેબિનેટન એક વરિષ્ઠ મંત્રી તેમના પુત્ર વિશે અફવાઓ ફેલાવી રહ્યા છે કે તેમને પ્રધાનમંત્રીએ બોલાવીને ઠપકો આપ્યો હતો. 
 
રાજનાથ સિંહે આરએસએસને એ પણ બતાવ્યુ છે કે આવુ કશુ પણ થયુ નથી. સ્પષ્ટ છેકે પાર્ટીની અદર બધુ ઠીક નથી ચાલી રહ્યુ. રાજનીતિક ગલીયોમાં આ ચર્ચા ચાલી રહી હતી કે કેન્દ્રીય મંત્રીના સંબંધીએ  કોઈનુ કામ કરવાના બદલામાં પૈસા લીધા હતા. જ્યારબાદ પીએમ મોદીએ બોલાવીને તેમને ઠપકો આપ્યો હતો. સૂત્રોના હવાલાથી આ સમાચાર આવી રહ્યા છેકે આ વ્યક્તિ બીજુ કોઈ નહી પણ રાજનાથ સિંહના પુત્ર પંકજ સિંહ છે. રાજનાથ સિંહ આ સમાચારથી ખૂબ જ નારાજ છે અને તેમને આ સમાચારને ખોટા બતાવ્યા છે. તેમણે કહ્યુ કે તેમના પુત્રને ક્યારેય કોઈ વાત માટે ઠપકો નથી આપવામાં આવ્યો. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments