Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાનને બતાવી દો દિલ્હીમાં મર્દોનું શાસન છે - ઉદ્ધવ ઠાકરે

Webdunia
સોમવાર, 25 ઑગસ્ટ 2014 (11:52 IST)
પાકિસ્તાન તરફથી સતત સીઝફાયરનું ઉલ્લંઘન થયુ છે. જેને લઈને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુખપત્ર સામનામાં સંપાદકીય લેખમાં અપીલ કરી છે કે પાકિસ્તાન સ્સામે ભારતે કડક કાર્યવાહી કરવી જોઈએ. 
 
ઉદ્ધવ ઠાકરેએ લખ્યુ છે કે ભારત સરકારે પાકિસ્તાન સાથે ચર્ચા ભલે બંધ કરી દીદી છે.  પણ તેનાથી કશુ જ થશે નહી.  પાકિસ્તાનને તેની સીમામા ધુસીને સ્વાદ ચખાડવો જોઈએ. 
 
સામનામાં લખાયુ છે કે શરીફ નરેન્દ્ર મોદીની શપથ ગ્રહણ સમારંભમાં હાજર રહ્યા. તેમની માટે સ્વાદિષ્ટ ભોજનની પણ તૈયારીઓ કરાઈ હતી. શરીફે ભોજનનો સ્વાદ પણ લીધો. પણ જેનુ નમક તેમણે ખાધુ તેના પ્રત્યે ઈમાનદારી ન દાખવી. 
 
સામનામાં લખાયુ છે કે પાકિસ્તાન એક મહિનામાં 25 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ. આપણે બુઝાયેલા ફટાકડાની જેમ ઠંડા કેમ ?  ઉદ્ધવે નરેન્દ્ર મોદીને સંબોધિત કરતા લખ્યુ છે કે હવે દિલ્હીમાં મર્દોનું રાજ આવી ગયુ છે. તો જનતા નક્કર જવાબની અપેક્ષા રાખી રહી છે. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments