Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાનની એજંસી રમખાણ પીડિતો સાથે વાત કરી રહી છે - રાહુલ ગાંધી

Webdunia
ગુરુવાર, 24 ઑક્ટોબર 2013 (17:29 IST)
P.R


મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા સતત પ્રચારમાં લાગેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરૂવારે ઈંદોરમાં પોતાની રેલીમાં લોકોને સંબોધિત કરતા કહ્યુ કે ભાજપ જીતવા માટે લોકોને લડાવે છે.

રાહુલ ગાંધીએ કહ્યુ કે ઉત્તરપ્રદેશમાં ભાજપે જીતવા માટે મુઝફરનગરમાં આગ લગાવી. મને જાણવા મળ્યુ છે કે મુઝફ્ફરનગરની આગમાં જે મુસ્લિમ યુવાનોનો પરિવાર હોમાયો, એ પીડિતોના યુવાનો સાથે પાકિસ્તાન એજંસી સંપર્ક કરી રહી છે અને તેમને ભડકાવી રહી છે. અમે તેમને સમજાવ્યા છે કે તમે કોઈની વાતોમાં ન આવશો.

રાહુલ ગાંધીનુ કહેવુ છે કે ભાજપ તો જીતવા માટે આગ લગાવી દે છે પણ એ આગને શાંત કોણ કરશે ? અમે એ આગને શાંત કરવાનો પ્રયત્ન કરીએ છે. કોંગ્રેસ દેશમાં એકતા લાવવા માંગે છે. કોંગ્રેસ દેશના યુવાનોનો હાથ ખોલવા માંગે છે જેથી તેઓ વિકાસની તરફ આગળ વધી શકે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments