Webdunia - Bharat's app for daily news and videos

Install App

નીતીશ કુમાર મુખ્યમંત્રી પદ પર રહેશે કે નહી તેનો નિર્ણય આજે

Webdunia
સોમવાર, 19 મે 2014 (12:24 IST)
લોકસભા ચૂંટણીમાં જદયૂની હાર પછી મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપનારા નીતીશ કુમાર પોતાનુ રાજીનામુ પરત લેશ એક પછી પોતાના નિર્ણય પર કાયમ રહેશે તેનો નિર્ણય આજે થઈ જશે. નીતીશે ગઈકાલે પોતાના નિર્ણય પર વિચાર કરવા માટે એક દિવસનો સમય માંગ્યો હતો. 
 
આ પહેલ બિહારમાં જદયૂ વિધાયક દળે રવિવારે એક વાર ફરી નીતીશ કુમારને સર્વસંમત્તિથી પોતાના નેતા પસંદ કર્યા. પાર્ટીના તમામ સાંસદ કોઈ બીજાના નામ પર વિચાર કરવા પણ તૈયાર નથી. 
 
મુખ્યમંત્રી નીતીશ કુમારે પોતાના ભાષણમાં જ્યારે મુખ્યમંત્રી પદ પર કાયમ રહેવાનો ઈંકાર કર્યો તો તામ જદયૂ સાંસદ એક નેતા એક નિશાનનો નારો લગાવતા ત્યા જ ધરણા પર બેસી ગયા.  
 
ત્યારબાદ નવા મુખ્યમંત્રી પર નિર્ણય સોમવાર સુધી ટાળવામાં આવ્યો. નીતીશ કુમારે પોતે સાંસદ દળના નિર્ણય પર વિચાર કરવા માટે આવતીકાલ સુધીનો સમય માંગ્યો. ત્યારબાદ તમામ ધારાસભ્યો શાંત થયા. હવે નેતાની પસંદગી પર નિર્ણય સોમવારે થશે. 
 

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments