Webdunia - Bharat's app for daily news and videos

Install App

નિર્દોષ મુસ્લિમ યુવકોને ખોટી રીતે કસ્ટડીમાં લેશો નહી-શિંદે

Webdunia
સોમવાર, 30 સપ્ટેમ્બર 2013 (18:17 IST)
P.R
કેન્દ્રીય ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેએ સોમવારે બધા મુખ્યમંત્રીઓને એ કાળજી રાખવા કહ્યુ કે કોઈપણ નિર્દોષ મુસ્લિમ યુવક આતંકના નામે ખોટી રીતે ધરપકડ થાય નહી.

મુખ્યમંત્રીઓને લખેલા પત્રમાં ગૃહમંત્રીએ જણાવ્યું કે કાનૂન સાથે સંકળાયેલ એજન્સીઓ દ્વારા નિર્દોષ મુસ્લિમ યુવાનોને આરોપ મુજબ યાતનાઓ આપવા અંગે કેન્દ્ર સરકારને અલગ-અલગ પ્રતિનિધિઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

તેમણે લખ્યું છે કે થોડા અલ્પસંખ્યક યુવાનોને લાગી રહ્યું છે કે તેઓ ઇરાદાપૂર્વક નિશાન બનાવવામાં આવ્યા હતા અને તેઓને તેમના મુળભૂત અધિકારોથી વંચિત કરવામાં આવ્યા છે. ગૃહમંત્રીએ એ વાત પર ભાર મૂક્યો હતો કે સરકાર દરેક ક્ષેત્રે આતંકવાદથી લડવાના પોતાના મુખ્ય સિદ્ધાંત માટે કટિબદ્ધ છે. તેમણે મુખ્યમંત્રીઓને પત્રમાં લખ્યું છે કે સરકારે એ નક્કી કરવાનું છે કે કોઇપણ બેકસૂર વ્યક્તિ બિનજરૂરી પરેશાન ન થાય.

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments