Webdunia - Bharat's app for daily news and videos

Install App

નરેન્દ્ર મોદીનો કુંભમાં આવવાનો વિરોધ કેમ ?

Webdunia
સોમવાર, 4 ફેબ્રુઆરી 2013 (12:00 IST)
P.R
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અલ્હાબાદ કુંભ મેળામાં જવના સમાચારને કારણે મોદીને લઈને સંતોના બે જૂથ બની ગયા છે. એક જૂથ અહીં તેમની રાહ જોઈ રહ્યુ છે તો એક જૂથ તેમનો વિરોધ કરી રહ્યો છે.

મોદીનો વિરોધ કરી રહેલ સંત સમાજનું કહેવુ છે કે કુંભ ધર્મ માટે છે ન કે રાજનીતિ માટે. ધર્મ અને રાજનીતિને એકબીજાથી અલગ રાખવા જોઈએ.

સંત સમાજના સભ્ય સ્વામી અઘોક્ષજાનંદે કહ્યુ કે કુંભનુ રાજનીતિકરણ ન કરવુ જોઈએ. આ લોકોની આસ્થા સાથે જોડાયેલ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે અલ્હાબાદ મહાકુંભમાં 7 ફેબ્રુઆરીના રોજ સંત મહાસંમેલનની સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય માર્ગદર્શક મંડળની બેઠક પણ થાય છે. જેમા સંત સમાજ તરફથી પીએમ પદ માટે મોદીનું નામ ફાઈનલ કરવાના સમાચાર છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments