Webdunia - Bharat's app for daily news and videos

Install App

નરેન્દ્ર મોદીને 'ખૂની પંજા' ટિપ્પણી બદલ ચૂંટણી પંચની નોટિસ

Webdunia
ગુરુવાર, 14 નવેમ્બર 2013 (10:27 IST)
:
P.R
ચૂંટણી પંચે 'ખૂની પંજા' ટિપ્પણી પર ચૂંટણે4એ આચાર સંહિત ભંગના મામલે નરેન્દ્ર મોદીને નોટિસ મોકલી છે. ચૂંટ્ણી પંચે મોદીને 16 નવેમ્બરની સાંજે 5 વાગ્યા સુધી એ સ્પષ્ટ કરવા કહ્યુ કે ચૂંટણી આચાર સંહિતા ભંગ બાબતે તેમના પર કાર્યવાહી કેમ ન કરવામાં આવે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ 7 નવેમ્બરે છત્તીસગઢમાં એક રેલીમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કોંગ્રેસનાં ચૂંટણી ચિન્હને ‘ખૂની પંજો’ ગણાવ્યુ હતુ. કોંગ્રેસે મોદીનાં આ સંબોંધનને આચાર સંહિતાનો ભંગ ગણાવતા ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. જે અગેં ચૂંટણી પંચે નરેન્દ્ર મોદીને નોટિસ આપી છે.

જ્યારે બીજી તરફ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનાં આઇએસઆઇ અંગેનાં નિવેદન બાબતે ચૂંટણી પંચે કહ્યુ કે તેઓ રાહુલનાં જવાબથી સંતુષ્ઠ નથી. અને રાહુલ ગાંધીને એક પત્ર લખ્યો છે. સાથે જ ચૂંટણી પંચે રાહુલ ગાંધીને આવા નિવેદનથી બચવાની સલાહ આપી છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments