Webdunia - Bharat's app for daily news and videos

Install App

નરેન્દ્ર મોદી 12 ફેબ્રુઆરીએ અલ્હાબાદ કુંભમા

Webdunia
મંગળવાર, 12 ફેબ્રુઆરી 2013 (10:25 IST)
P.R
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 12 ફેબ્રુઆરીના રોજ શાહી સ્નાન કરવા માટે અલ્હાબાદમાં ચાલી રહેલ કુંભ મેળામાં જશે.

સૂત્રોના જણાવ્યા મુજબ વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘ પરિવારના નિકટના કેટલાક હિન્દુ સંગઠન કુંભ મેળામાં પ્રધાનમંત્રી પદ માટે મોદીની ઉમેદવારી પર ચર્ચા કરી શકે છે.

મોદીની યાત્રા એવા સમયે થઈ રહી છે જ્યારે કે તેમનુ સમર્થન અને વિરોધમાં ઘણા સંત છે અને તેમને પ્રધાનમંત્રી પદ માટે ઉમેદવાર જાહેર કરવાની માંગ જોરશોરથી થઈ રહી છે. તાજેતરમાં જ ધર્મ સંસદમાંપણ કેટલાક સંતોએ તેમનુ સમર્થન કર્યુ હતુ.

વિહિપ નેતા અશોક સિંઘલ પહેલા જ આ કહી ચુક્યા છે કે મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવા જોઈએ.

ભાજપા પ્રવક્તા મુખ્તાર અબ્બાસ નકવીએ સાધુઓને આ અંગે ચર્ચા કરવા માટેના મુદ્દા પર કહ્યુ હતુ કે જો પ્રધાનમંત્રી પદના ઉમેદવારના નામ પર સંત ચર્ચા નહી કરે તો શુ હાફિઝ સઈદ કરશે.

મોદીની ઉમેદવારીને લઈને એનડીએના જદયૂ જેવા ઘટક પરેશાન છે અને ભાજપા અધ્યક્ષ રાજનાથ સિંહને પાર્ટીના લોકોને આ વિશે ચૂપ રહેવાનુ કહેવુ પડ્યુ છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments