Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિગ્વિજયસિંહને બોલવાનું ભાન નથી, મોદીને જીતાડવા કંઈપણ કરીશ - રામદેવ

Webdunia
મંગળવાર, 16 જુલાઈ 2013 (13:10 IST)
:
P.R
યોગુ ગુરુ બાબા રામદેવે કહ્યુ છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પાસે જ દેશ ચલાવવાની ક્ષમતા છે. જે મુદ્દાઓ તેમણે રાખ્યા હતા તેમના પર ચાલવાની મોદીએ સંમતિ આપી દીધી છે. યોગગુરુએ કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજયસિંહને વાહિયાત નેતા ગણાવ્યા હતા.

હિમાચલપ્રદેશના હમીરપુરની એક શાળાના કાર્યક્રમમાં સામેલ રામદેવે પત્રકારોને જણાવ્યુ હતુ કે તેઓ લોકસભા ચૂંટણી નહીં લડે કે ન તો કોઈ રાજકીય પદ ગ્રહણ કરશે.

રામદેવે કહ્યુ કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની પાસે દેશ ચલાવવા માટેની દ્રષ્ટિ નથી. તે વિદેશોમાં પોતાની મહિલામિત્રો સાથે સમય પસાર કરવા ચાલ્યા જાય છે. તેમને દેશની જનતાની પરવા નથી. દિગ્વિજયસિંહ અંગે કહ્યુ હતુ કે તેમને શું બોલવું એ જ ભાન નથી.

રામદેવે કહ્યુ કે નરેન્દ્ર મોદીને જીતાડવા માટે કંઈપણ કરીશું. કારણ કે નરેન્દ્ર મોદી જ દેશનું શાસન સુચારુરુપે ચલાવી શકે તેમ છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સુરતમાં પાકિંગને લઈને થયા વિવાદમાં એક માણસની મોત

જે લોકો મૂવી જોતી વખતે રડે છે તેમના ઓછી ઉમ્રમાં મૃત્યુની શક્યતા વધુ હોય છે

જો આજે નમાજ થઈ તો... ઉત્તરકાશીમાં ધારા 163, મસ્જિદને લઈને વધ્યો વિવાદ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

LIVE | India vs New Zealand 2nd Test: ભારતે લંચ સુધી ગુમાવી 7 વિકેટ પર 107 રન, ન્યુઝીલેંડ હજુ પણ 152 રનથી આગળ

Show comments