Webdunia - Bharat's app for daily news and videos

Install App

છત્તીસગઢમાં નક્સલી હુમલો, 20 જવાનો શહીદ

Webdunia
મંગળવાર, 11 માર્ચ 2014 (15:27 IST)
P.R
છત્તીસગઢના સુકમા જીલ્લામાં નક્સલીયોએ પોલીસ દળ પર ઘાત લગાવીને હુમલો કરી દીધો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 20 યુવાનો શહીદ થવાના સમાચાર છે.

છત્તીસગઢના પોલીસ અધિકારીઓએ મંગળવારે જણાવ્યુ કે સુકમા જીલ્લાના તોગપાલ મથક વિસ્તારના અંતર્ગત તકબાડા ગામની પાસે નક્સલીયોએ પોલીસદળ પર ઘાત લગાવીને હુમલો કર્યો. જેમા ઓછામાં ઓછા 20 પોલીસ કર્મચારીઓ શહીદ થવાના સમાચાર છે.

અધિકારીઓએ જણાવ્યુ કે તોગપાલ અને ઝીરમ ગામ નિકટ રસ્તાનું નિર્માણકાર્ય ચાલી રહ્યુ છે. રસ્તાની સુરક્ષા માટે સીઆરપીએફ અને છત્તીસગઢ પોલીસના યુવાનોએ ત્યા ગોઠવ્યા હતા. યુવાન જ્યારે રસ્તાની સુરક્ષા કરી રહ્યા હતા ત્યારે નક્સલીઓએ પોલીસદળ પર હુમલો કરી દીધો. પોલીસ અધિકારીઓએ જણાવ્યુ કે નક્સલીઓએ ગોળીબાર પછી સુરક્ષાબલે જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી. આ વિસ્તારમાં હજુ પણ ગોળીબાર ચાલી રહ્યો છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments