Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચા વેચીને ગુજરાતનો વિકાસ શક્ય નહોતો - મોદી પર રાજ બબ્બરનો કટાક્ષ

Webdunia
શનિવાર, 16 નવેમ્બર 2013 (15:06 IST)
P.R
કોંગ્રેસી નેતા રાજ બબ્બરે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના પીએમ ઈન વેઈટિંગ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની અજ્ઞાનતા જગ જાહેર થઈ ચૂકી છે. હવે લોકો તેમની માનસિક નાદારીને ઓળખી ચૂક્યા છે, આથી હવે દેશમાં ફરી-ફરીને લોકોને મામૂ બનાવી રહ્યા છે. મોદી આવી રીતે બધાને ફોસલાવવાનું બંધ કરે.

કોંગ્રેસ ભવનમાં શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં રાજ બબ્બરે કહ્યું કે ચા વેચીને કોઈ રાજ્યનો કે દેશનો વિકાસ નથી થઈ શકતો. આનાથી નરેન્દ્ર મોદીની અજ્ઞાનતાની ઓળખ થાય છે. હવે તેમણે દેશને જણાવવું જોઈએ કે તેમના સંબંધ કેટલા ઉદ્યોગપતિ સાથે છે. દેશની જનતાને તેઓ મૂર્ખ બનાવતા ના ફરે. તેમણે કહ્યું કે મોદી જ નહીં તે સ્વયં પણ ચા વેચનારા એક ગરીબ પરિવારમાંથી છે. કોંગ્રેસ પણ ગરીબ વર્ગના લોકોને તક આપે છે.

મોદીએ જણાવવું જોઈએ કે તેમણે ચા વેચીને કઈ રીતે ગુજરાતનો વિકાસ કર્યો છે. તેમણે કહ્યું કે ઉદ્યોગપતિના આધાર પર મોદીએ ગુજરાતનો વિકાસ કર્યો છે, બાકી ગુજરાતનો વિકાસ શક્ય નહોતો.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments