Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગોરખધામ એક્સપ્રેસની માલગાડી સાથે અથડાતા 12ના મોત અનેક ઘાયલ

Webdunia
સોમવાર, 26 મે 2014 (12:47 IST)
ઉત્તરપ્રદેશના સંત કબીર નગરમાં ગોરખધામ એક્સપ્રેસ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ છે. ગોરખધામ એક્સપ્રેસની ટક્કર માલગાડી સાથે થઈ જેમા 12 લોકોના મોત થઈ ગયા છે. એવુ કહેવાય રહ્યુ છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. દુર્ઘટનામાં 50થી વધુ લોકો ઘાયલ થવાના સમાચાર છે. 
 
ગોરખધામ એક્સપ્રેસની માલગાડી સાથે થયેલ ટક્કર પછે 4 જનરલ બોગી એક સ્લીપર, એંજિન અને એક એસી કોચ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ. આ ટ્રેન દિલ્હીથી ગોરખપુર જઈ રહી હતી. રાહત અને બચાવ કાર્ય માટે ટીમો દુર્ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments