Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુણોત્સવની માટે આનંદીબેન સરકારી પ્રાથમિક શાળાની મુલાકાત લઈ

Webdunia
શનિવાર, 22 નવેમ્બર 2014 (14:28 IST)
ચાંદખેડાની વિસતમાતા પ્રાથમિક શાળામાં બાળકોનું મૂલ્યાંકન કરતાં મુખ્યમંત્રી બાળકોમાં જિજ્ઞાસાવૃત્તિ જગાવો  આનંદીબહેન પટેલ ચાંદખેડાની વિસતમાતા પ્રા. શાળાના શિક્ષકગણ સાથે મૂલ્યાંકન બાદ બેઠક કરતાં શિક્ષકોને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે બાળપણમાં જ બાળકો સારૃ ભણવા અને સારા સ્વપ્ન જોતા જોતા થાય તે જોવાની ફરજ શિક્ષકની છે. તેમણે બાળકને માત્ર પુસ્તકિયા જ્ઞાન નહિ પણ સફળતા કેવી રીતે મળે છે તેના ઉદાહરણરૃપ વ્યક્તિઓ સાથે મુલાકાતો અને પ્રવચનો યોજવા જોઈએ. 


 
 






























તેમણે બાળકમાં કુતૂહલતાની સાથે જિજ્ઞાસાવૃત્તિ ખીલવવાનું કામ પ્રાથમિકશાળાના શિક્ષક જ કરી શકે આ આપણી નૈતિક જવાબદારી છે તે ભૂલવું જોઈએ નહી. જો કે તેમણે ગુણવત્તાસભર શિક્ષણ માટે વાલીઓને પણ એટલી જ જાગૃતતા રાખવા માટે એસ.એમ.સી.ની બેઠકમાં કહ્યું હતું.










































મુખ્યમંત્રી શાળાની મુલાકાત દરમ્યાન ગુણોત્સવની સાચી સફળતા વિશે પણ કેટલીક મહત્વની બાબતો કહી હતી.   જિલ્લામાં આજે ગુણોત્સવનો બીજો દિવસ હતો. આજે જિલ્લાની 120 જેટલી શાળાઓમાં મૂલ્યાંકન થયું હતું. 


 
 














 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments