Webdunia - Bharat's app for daily news and videos

Install App

ક્રિસમસની રજાઓ રદ્દ કરવા મુદ્દે સ્મૃતિ ઈરાનીનું નિવેદન

Webdunia
સોમવાર, 15 ડિસેમ્બર 2014 (12:28 IST)
ક્રિસમસના અવસર પર રજાઓને રદ્દ કરવા પર સ્મૃતિ ઈરાનીએ મીડિયામાં આવેલ એ સમાચારોનુ ખંડન કર્યુ છે. જેમા કહેવામાં આવ્યુ છે કે સરકાર ક્રિસમસના પ્રસંગ પર રજાઓ રદ્દ કરવાની છે.  
 
ઉલ્લેખનીય છે કે આ પહેલા સમાચાર આવ્યા હતા કે ક્રિસમસના દિવસે સીબીએસઈ તરફથી માન્યતા પ્રાપ્ત શાળાઓ ખુલી રહેશે.  કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલય ઈચ્છે છે કે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અને બનારસ હિન્દુ યુનિવર્સિટીના સંસ્થાપક મદન મોહલ માલવીયનો જન્મદિવસ 25 ડિસેમ્બરના રોજ સુશાસન દિવસના રૂપમાં મનાવવામાં આવે.  સરકાર ઈચ્છે છે કે આ પ્રસંગ પર સીબીએસઈ શાળાઓમા નિબંધ પ્રતિયોગિતા અને આ પ્રકારના બીજા આયોજન કરવામાં આવે જેથી બાળકોની ભાગીદારી વધે. 
 

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments