Webdunia - Bharat's app for daily news and videos

Install App

ક્યા સુધી જયાપ્રદાનું ચીરહરણ થતુ રહેશે ?

Webdunia
શનિવાર, 3 માર્ચ 2012 (12:12 IST)
P.R
હાલ રાષ્ટ્રીય લોકમંચના અધ્યક્ષ અને એક સમયે સમાજવાદીના પાર્ટીના મહાસચિવ તરીકે મુલાયમસિંહ યાદવના ખુબજ અંગત ગણાતા હતા તેવા અમરસિંહે રામપુરની એક હોટલમાં જયાપ્રદાની રૂમની તલાશી લેવા સામે નારાજગી વ્યકત કરી છે.

અમરસિંહે કહ્યુ કે સીતાનું હરણ અને દ્રૌપદીનું ચીર હરણતો માત્ર એક જ વાર થયું હતું પરંતુ જયાપ્રદાનું ચીરહરણ કળીયુગના રાવણ આઝમખાન વારંવાર કરી રહ્યા છે.

અમરસિંહે કહ્યુ કે પોલીસ કર્મીઓએ જયાપ્રદાના રૂમમાં એક-એક વસ્તુઓની તપાસ કરી અને અભદ્ર ભાષાનો પ્રયોગ પણ કર્યો.. તેમણે કહ્યુ કે આ તમામ ચૂંટણી પંચના નિર્દેશથી નહીં પરંતુ આઝમ ખાનના ઇશારે અને સ્થાનિક કોંગ્રેસ ઉમેદવારના દબાણથી થયું હતું.

અમરસિંહે કહ્યુ કે જયારે તેમણે ચૂંટણી કમિશનર એસ.વાય.કૂરેશી સાથે વાત કરી ત્યારે કૂરેશીએ તેમને જણાવ્યું હતું કે તપાસની સૂચના રામપુરના ડીએમને પણ આપવામાં આવી ન હતી, જયારે પ્રોટોકોલ અનુસાર ડીએમને માહિતી આપવી જરૂરી છે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments