Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેરલ મંદિર દુર્ઘટના

Webdunia
રવિવાર, 10 એપ્રિલ 2016 (13:31 IST)
કેરલ- કોલ્લ્મના પરવૂરના સ્થિત પુતિંગલ મંદિરમાં રવિવાર સવારે ત્રણ વાગ્યા ભયંકર આગ લાગવાથી અત્યાર સુધી 102 લોકોંની મૃત્યુ થઈ ગઈ છે. ત્યાં જ 300થી વધારે લોકો ઘાયલ જણાવી રહ્યા છે. આ મંદિર કોલ્લમ જિલામાં સ્થિત  છે. મંદિરમાં નવરાત્રના ઉત્સવ ઉજવી રહ્યા હતા. આ સમયે આતિશબાજી કરાઈ. જણાવી રહ્યા છે કે આતિશબાજીથી મંદિરમાં આગ લાગી છે. એ પછી મચાયેલી દોડધામમાં અને આગની ચપેટમાં આવવાથી ઘટા લોકોની મૃત્યો થઈ ગઈ. 
પ્રધાનમંત્રી દુખ પ્રકટ કર્યા અને ડોકટરોની ટીમ સાથે કેરલ રવાના થઈ ગયા છે. મોદીએ સલાહ આપી કે એના પહોંચ્યા સુધી કોઈ પ્રોટોકોળ ફોલો નહી કરાય . એયરફોર્સના 8 હેલીકોપ્ટર રેસ્ક્યુ ઓપરેશનમાં લાગી ગયા છે. કોચ્ચીથી ત્રણ નાના જહાજ મેડિકલ સામાન લઈને ત્યાં પહોંચી રહ્યા છે. 
 
 
 
 
 
 
 
 
 

કેજરીવાલે  પીડીતો માટે પ્રાર્થના  કરી 

રાહુલ ગાંધીએ ઘટનાને દુખદ જણાવતા ટ્વીટ કર્યા. 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments