Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેન્દ્રની નીતિઓને કારણે વધી મોંધવારી - મોદી

Webdunia
બુધવાર, 30 જૂન 2010 (10:06 IST)
P.R
વધતી મોંધવારી માટે કોંગ્રેસના જોડાણવાળી યુપીએ પર નિશાન સાધતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યુ કે કેન્દ્રમાં શાસન કરનારા લોકો સામાન્ય જનતાની જરૂરિયાતોના પ્રત્યે અસંવેદનશીલ થઈ ગયા છે.

અમદાવાદ નગર નિગમ દ્વારા અહી આયોજીત એક કાર્યક્રમને સંબોધિત કરતા મોદીએ કહ્યુ કે કેન્દ્ર સરકારની ખોટી આર્થિક નીતિઓને કારણે દેશના સામાન્ય માણસનુ જીવન નરક બની ગયુ છે. કેન્દ્ર અસંવેદનશીલ નીતિઓ પર ચાલી રહ્યુ છે. મોદીએ કહ્યુ કે દેશના લોકો મોંધવારી પર કેન્દ્ર પાસે જવાબ માંગશે.

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments