Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેજરીવાલને 'પીએમ' ના ઉમેદવાર નહી બનાવે 'આપ'

Webdunia
શનિવાર, 4 જાન્યુઆરી 2014 (18:33 IST)
P.R
દિલ્હીની રાજનીતિમાં ધમાકેદાર એંટ્રી કરનારી આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણીનું બિગુલ ફૂંકી દીધુ છે. પાર્ટીએ શનિવારે સ્પષ્ટ કર્યુ કે તેઓ લોકસભાની વધુમાં વધુ સીટો પર ચૂંટણી લડશે. કેજરીવાલને પીએમ કેંડીડેટ બનાવવાની ચર્ચાઓ પર પાણી રેડતા પાર્ટીએ કહ્યુ કે પીએમ ઉમેદવારનો નિર્ણય ચૂંટણીના પરિણામ પછી કરવામાં આવશે. કેજરીવાલ સૌથી મોટા નેતા છે... પણ પ્રશાંત ભૂષણે કહ્યુ કે આ અંગેનો નિર્ણય તો ચૂંટણી પછી જ કરીશુ.

જ્યારે આપ પાર્ટીનાં નેતા સંજય સિંહે કહ્યુ કે આવનારા એક મહિનામાં લોકસભા બેઠકોનું નિરિક્ષણ કરવામાં આવશે. સાથે જ તેમણે કહ્યુ કે આપ પાર્ટી જનતાનાં મુદ્દાઓને આધારે ચૂંટણી લડશે. ભાજપ અને કોંગ્રેસનાં નુકશાન અંગે તેમની પાર્ટીને કોઇ સંબંધ નથી

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments