Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેજરીવાલ 3 વિઘાનસભા સીટો પરથી મતદાતા - ભાજપા

Webdunia
સોમવાર, 25 નવેમ્બર 2013 (14:56 IST)
P.R
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ યુનિટે રવિવારે ચૂંટણી પંચને ફરિયાદ દાખલ કરતા આરોપ લગાવ્યો છે કે આપ પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં બે જગ્યાથી અને ઉત્તર પ્રદેશમાં એક જગ્યાથી મતદારના રૂપમાં દાખલ છે. 22 નવેમ્બરની તારીખના પત્રમાં કહેવામાં આવ્યું છે કે કેજરીવાલની પાસે ઉત્તર પ્રદેશના સાહિબાબાદ વિધાનસભા વિસ્તાર અને રાષ્ટ્રીય રાજધાનીમાં નવી દિલ્હી અને સીમાપુરી વિધાનસભા વિસ્તારથી મતદાર ઓળખપત્ર જાહેર છે. સાહિબાબાદ અને સીમાપુરીથી જાહેર કાર્ડમાં એક જ ઓળખ સંખ્યા છે.

ભાજપના સભ્ય સતીશ ઉપાધ્યાયે કહ્યું કે અમને આ સૂચના ઉત્તર પ્રદેશ અને દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીની અધિકૃત વેબસાઈટ પરથી મેળવી છે. ઉપાધ્યાય અને તેમની સાથે હરીશ ખુરાનાએ પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે જો વેબસાઈટ પર ઉપલબ્ધ સૂચના સાચી હોય તો કેજરીવાલે ચૂંટણી કાનૂનનું ઉલ્લંઘન કર્યું છે. અને તેમને સજા કરવામાં આવી શકે છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments