rashifal-2026

કટોકટીની શક્યતાને નકારી ન શકાય, લોકતંત્ર વિરોધી તાકતો મજબૂત છે - અડવાણી

Webdunia
ગુરુવાર, 18 જૂન 2015 (11:09 IST)
બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનુ માનવુ છે કે ભારતની રાજનીતિક વ્યવસ્થામાં આજે પણ કટોકટીની આશંકા છે. એક અંગ્રેજી છાપાને આપેલ ઈંટરવ્યુમાં તેમણે આ વાત કરી. 
 
તેમણે કહ્યુ કે ભવિષ્યમાં નાગરિક સ્વતંત્રતાના નિલંબનની શક્યતાથી ઈનકાર નથી કરી શકાતો. તેમણે કહ્યુ, 'વર્તમાન સમયમાં લોકતંત્રને કચડવાની તાકતો મજબૂત છે' 
 
અડવાણીએ કહ્યુ કે આ સહેલાઈથી નથી થઈ શકતુ. પણ આ નહી થાય, હુ આ નહી કહી શકુ. આવુ ફરીથી થઈ શકે છે કે મૌલિક આઝાદીમાં કપાત કરી દેવામાં આવે. 
 
તેમણે જર્મનીનુ ઉદાહરણ આપતા કહ્યુ કે જર્મનીમાં આપતકાલ પછી જ્યારે ચૂંટણી થઈ હતી તો તેને ચાલુ કરનારી પાર્ટી ઉંઘા મોઢે પડી અને આ વાતને ભવિષ્યના શાસકોને ડરાવ્યા કે જો આવુ ફરી કર્યુ તો આપણી સાથે પણ આવુ થશે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

National Consumer Day: ગ્રાહક તરીકે હું ક્યાં ફરિયાદ કરી શકું? જો કોઈ ઉત્પાદન ખામીયુક્ત નીકળે, તો આ કરો.

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

આ પાંદડામાંથી બનેલી ચા સ્વાસ્થ્યનો છે ખજાનો, જે વજન ઘટાડવાથી લઈને અનિદ્રા સુધીની દરેક બાબતમાં છે અસરકારક

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

વધુ જુઓ..

નવીનતમ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

આજના રમુજી જોક્સ: શું થયું...?

Govinda birthday- ગોવિંદા વિશે 25 રોચક જાણકારી

મલયાલમ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન, હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

Show comments