Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉજ્જૈનમાં આસારામ આશ્રમ પર સાધુઓનો કબજો ! !

Webdunia
ગુરુવાર, 21 એપ્રિલ 2016 (14:29 IST)
આસારામ અને તેમના પુત્ર નારાયણ સાઈ ફરી મુસીબતમાં છે. માહિતી મુજબ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેંટ એ 2500 કરોડ રૂપિયાની સંપત્તિની રિપોર્ટ તૈયાર છે. જેના આધાર પર તેમની પાસેથી 750 કરોડ રૂપિયાથી વધુની વસૂલી કરવામાં આવશે.  ઉલ્લેખનીય છે કે આસારામ-નારાયણ પર 750 કરોડ રૂપિયાનો ટેક્સ લગાવવા માટે ઈનકમ ટેક્સ ઓફિસરોએ દેશભરમાં તેમની 100થી વધુ સંપત્તિનુ પ્રોવિઝનલ અચેટમેંટ તૈયાર કર્યો છે. તેમા જમીન-પ્લોટ સામેલ છે. 
 
તેનો મતલબ એ છે કે  તેને વેચી નથી શકાતી. અટેચ સંપત્તિની બજારમાં કિમંત 1500થી 2000 કરોડ રૂપિયા છે. સર્ચ ઓપરેશનનો આંકડો સામેલ કરવામાં આવે તો આ બેવડી થઈ શકે છે. બીજી બાજુ ઉજ્જેનમાં સિંહસ્થ શરૂ થતા પહેલા સાધુઓએ આસારામના આશ્રમ પર કબજો કરી લીધો અને ત્યા આસારામના બધા પોસ્ટર ફાડી નાખ્યા. 
 
ઉજ્જૈનના મંગલનાથ જોનમાં આસારામ બાપૂના આશ્રમ પરથી બુધવારે સવારે 10 વાગ્યે શ્રી પંચ રાધાવલ્લભી નિર્મોહી અખાડાના સાધુઓએ પોસ્ટર હટાવી દીધા. તેમણે આશ્રમનું ગંગાજળથી શુદ્ધિકરણ કર્યુ. તેમનુ કહેવુ છે કે આ ભૂમિ અનાદિકાળથી અખાડાની છે. અહી સિંહસ્થ દરમિયાન કોઈ બીજુ પૂજા-પાઠ નથી કરી શકતુ. જેને લઈને થોડીવાર સુધી આસારામ સમર્થકો અને સાધુઓ વચ્ચે જોરદાર વિવાદ થયો. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments