Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈરાકથી નર્સોને લઈને મુંબઈ પહોંચ્યુ એયર ઈંડિયા વિમાન

Webdunia
શનિવાર, 5 જુલાઈ 2014 (11:31 IST)
ઈરાકથી 46 ભારતીય નર્સો નએ 137 અન્ય લોકોને લઈને એયર ઈંડિયાનુ વિમાન આજે સવારે મુંબઈ પહોંચી ગયુ. આ નર્સોને ઈરાકી ચરમપંથી સંગઠન આઈએસઆઈએસે મુક્ત કર્યા છે. 
 
ઈરાકી શહેર એરબિલથી 183 ભારતીય નાગરિકોને લઈને એયર ઈંડિયાનુ વિમાન સવારે 8:43 વાગ્યે મુંબઈમાં ઉતાર્યુ. 
 
આ વિમાન મુંબઈમાં તકનીકી લેંડિંગના રૂપમાં ઉતર્યુ જ્યા વિમાનમાં ઈંધણ ભરવામાં આવશે અને ખાનપાનની આપૂર્તિ હશે. એયર ઈંડિયાના અધિકારીઓએ જણાવ્યુ કે આ વિમાન સવારે 9.55 વાગ્યે કોચ્ચિ રવાના થશે અને દિવસમાં 11 વાગીને 55 મિનિટ પર ત્યા પહોંચશે.  
 
અધિકારીઓ મુજબ કોચ્ચિથી આ વિમાન દિવસમાં 12.55 વાગ્યે હૈદરાબાદ માટે રવાના થશે અને સવારે 2.25 પર ત્યા પહોંચશે. આ વિમાનનું છેલ્લુ સ્ટોપ દિલ્હી હશે જ્યા તે સાંજે   5:40 પર ઉતરશે.  
     
નર્સો ઉપરાંત આ વિમાનમાં ઉત્તરી ઈરાકના કિરકુકથી કાઢવામા આવેલ 70 લોકો સહિત 137 અન્ય ભારતીય પણ સવાર છે.  સદ્દામ્મ હુસૈનના નગર ટિકરિત સ્થિત એક હોસ્પિટલમાં કામ કરી રહેલ નર્સોના કડવા અનુભવની શરૂઆત ત્યારે થઈ જ્યારે 9 જૂનના રોજ ઈસ્લામિક સ્ટેટ ફોર ઈરાક એંડ સીરિયા (આઈએસઆઈએસ)એ હુમલાની શરૂઆત કરી.  
 
નર્સોના મુજબ ગુરૂવારે તેમની ઈચ્છા વિરુદ્ધ ટિકરિતથી 250 કિલોમીટર દૂર આતંકવાદીઓના કબજા  હેઠળના મોસૂલ શહેરમાં લઈ જવામાં આવી નએ ત્યા તેમને કેદ કરવામાં આવી. એરબિલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક મોસૂલથી લગભગ 80 કિલીમીટર દૂર છે. 
    
સંયુક્ત સચિવ સ્તરના એક આઈએફએસ અધિકારી અને કેરલથી એક મહિલા આઈએએસ અધિકારી ચાર્ટર્ડ ઉડાનમાં આવી રહેલ ભારતીય અધિકરીઓમાં સમાવેશ છે. કોચ્ચિમાં એયર ઈંડિયાના પ્રવકતાએ જણાવ્યુ કે ઉડાનમાં ચાલક દળના 23 સભ્યો સહિત 183 મુસાફરો અને ત્રણ સરકારી અધિકારીઓ સવાર છે. 

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments