rashifal-2026

આસારામની જામીન અરજી રદ્દ, 30 સપ્ટેમ્બર સુધી જેલમા

Webdunia
બુધવાર, 18 સપ્ટેમ્બર 2013 (17:17 IST)
.
P.R
કિશોરી બાળકીના યૌન ઉત્પીડનના આરોપમાં જેલમાં બંધ આધ્યાત્મિક ગુરૂ આસારામ બાપૂની જામીન અરજી પર સુનાવણી ટળી ગઈ છે. રાજસ્થાન હાઈકોર્ટમાં આ સુનાવણી હવે 1 ઓક્ટોબરના રોજ થશે. મતલબ આસારામને 30 સપ્ટેમ્બર સુધી જેલમાં જ રહેવુ પડશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસ સ્ટેશનમાં આસારામ વિરુદ્ધ એક 16 વર્ષની કિશોરી બાળાની ફરિયાદ નોંધાઈ છે કે જોઘપુર આશ્રમમાં આસારામે તેમના પર બળાત્કાર કર્યો હતો. જો કે આસારામ આ આરોપોનો સ્પષ્ટ ઈંકાર કરી ચુક્યા છે અને તેમને આ આરોપોને બેબુનિયાદ બતાવ્યા છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Life Quotes in Gujarati - ગુજરાતી સુવિચાર

Winter Diet Tips in Gujarati: શિયાળામાં શું ખાવું અને પીવું? જાણો ઠંડીમાં શરીરને ગરમ કેવી રીતે રાખશો

Homemade Face Serum- ઘરે આ રીતે બનાવો આયુર્વેદિક વિન્ટર ફેસ સીરમ, શિયાળામાં મળશે ઘણા ફાયદા

Winter special - વિંટર સ્પેશલ મિક્સ વેજ અથાણુ

શિયાળામાં હાડકા બનાવવા છે મજબૂત કે પછી ઘટાડવું છે વજન તો ખાવ આ અનાજની રોટલી પછી જુઓ કમાલ

વધુ જુઓ..

નવીનતમ

મલયાલમ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન, હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

ભારતી સિંહ બીજીવાર બની મા, હર્ષ લિમ્બાચિયાની સાથે પુત્રનુ કર્યુ સ્વાગત, લાફ્ટરશેફ્સ ટીમે વહેંચી મીઠાઈ

પ્રભાસની અભિનેત્રી પર 'ગીધો' ની જેમ તૂટી પડ્યુ પુરૂષોનુ ટોળુ, Nidhi Agarwal નો 31 સેકંડનો વીડિયો તમને કંપાવી દેશે

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા