rashifal-2026

આસારામ બાપૂના સમર્થકો દ્વારા મીડિયા પર હુમલો, આશ્રમ સીલ થઈ શકે છે

Webdunia
શનિવાર, 31 ઑગસ્ટ 2013 (15:25 IST)
P.R
એક બાજુ આસારામ બાપૂ ધરપકડથી બચવા માટે આમ તેમ ભાગી રહ્યા છે, તો બીજી બાજુ તેમના સમર્થકોએ આક્રમક વલણ અપનાવ્યુ છે. આસારામ બાપૂના સમર્થક મોટી સંખ્યામાં જોઘપુરમાં આશ્રમની બહાર એકત્ર થવા માડ્યા છે. પોલીસ લોકોને ત્યાં એકત્ર થવાથી રોકી રહી છે. જોઘપુરની સીમા સીલ કરવામાં આવી છે અને આસારામનો આશ્રમ પણ સીલ કરવામાં આવી શકે છે.

શનિવારે સવારે જોઘપુરમાં આશ્રમની બહાર આસારામના સમર્થકોએ પત્રકારો પર હુમલો કર્યો હતો. પોલીસે આ મુદ્દામાં છ લોકોની ધરપકડ કરી લીધી છે. આસારામના સમર્થકોએ જોધપુર આશ્રમની બહાર કવરેજ કરી રહેલ ન્યૂઝ ચેનલના પત્રકારો પર હુમલો કરી ઘાયલ કરી દીધા હતા. એક મીડિયા કર્મચારીના માથામાંથી લોહી નીકળવા માંડ્યુ. ગુસ્સામાં સમર્થકોએ તેમનો કેમેરા વગેરે પણ તોડી નાખ્યા. આસારામના સમર્થક એ વાતથી લઈને નારાજ હતા કે મીડિયા તેમને એક દોષીની જેમ રજૂ કરી રહી છે. સમર્થક આ વાતને લઈને પણ નારાજ હતા કે આસારામ બાપૂને ફક્ત આસારામ કહીને સંબોધિત કરવામાં આવી રહ્યા છે.

આસારામના ઈન્દોર સ્થિત આશ્રમની બહાર પણ તેમના સમર્થકની ભીડ એકત્ર થઈ ગઈ. ત્યા પણ પોલીસની ખૂબ ભીડ એકત્ર રહી. એવુ કહેવાય રહ્યુ છે કે શુક્રવારે ભોપાલથી ભાગીને આસારામ ઈન્દોર પહોંચ્યા હતા. પરંતુ ઈન્દોર પોલીસ આ વાતને નકારી રહી છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

National Consumer Day: ગ્રાહક તરીકે હું ક્યાં ફરિયાદ કરી શકું? જો કોઈ ઉત્પાદન ખામીયુક્ત નીકળે, તો આ કરો.

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

આ પાંદડામાંથી બનેલી ચા સ્વાસ્થ્યનો છે ખજાનો, જે વજન ઘટાડવાથી લઈને અનિદ્રા સુધીની દરેક બાબતમાં છે અસરકારક

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

વધુ જુઓ..

નવીનતમ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

આજના રમુજી જોક્સ: શું થયું...?

Govinda birthday- ગોવિંદા વિશે 25 રોચક જાણકારી

મલયાલમ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન, હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

Show comments