Webdunia - Bharat's app for daily news and videos

Install App

આકાશમાંથી વીજળી પડતા ફક્ત 3 દિવસમાં જ 300ના મોત, વૈજ્ઞાનિકો પણ હેરાન

Webdunia
શનિવાર, 25 જૂન 2016 (10:56 IST)
આસમાની વિજળીથી 3 દિવસમાં 300 લોકોના મોત થયા છે.  આવુ પહેલીવાર થયુ છે. આ આંકડાથી  ભારતના નહી પરંતુ દુનિયાના વૈજ્ઞાનિકો પણ ચોંકી ઉઠયા છે. આસમાની વિજળી દેશના પાંચ રાજયોમાં વિજળી આફત બની રહી છે.  દર વર્ષે આમ તો વિજળી પડતા ભારતમાં 2500 લોકોના મોત થાય છે પરંતુ જુન મહિનામાં જ આ વિચિત્ર ઘટનાને વૈજ્ઞાનિકો સમજી નથી શકતા.  શું આવો વ્રજપાત કોઇ મોટી આફતનો ઇશારો કરે છે ? ઓરિસ્સા, બિહાર, ઝારખંડ, યુપી, મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્ર, તેલંગણા અને જમ્મુ-કાશ્મીરમાં વિજળી પડી છે.  ઓડિશામાં બે દિવસમાં જ 155 લોકોના મોત થયા છે.

 વૈજ્ઞાનિકો કહે છે કે, વિજળી 30,000 ડીગ્રી સેન્ટીગ્રેટ સુધી ગરમી પેદા કરે છે એટલે કે સુરજથી પણ છ ગણી વધુ ગરમી એકપળમાં કોઇને મારી નાખવા માટે કાફી છે.  જયાં વિજળી પડે ત્યાં 10માંથી 3 જણા મૃત્યુ પામે છે જયારે બાકીના દાઝી જાય છે.  વિજળી પડતી વેળાએ એક અબજ વોલ્ટ સુધીનો ઝટકો લાગે છે. જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments