Webdunia - Bharat's app for daily news and videos

Install App

અરવિંદ કેજરીવાલ રામલીલા મેદાન પર મુખ્યમંત્રી તરીકે 28મી એ શપથ લેશે

Webdunia
ગુરુવાર, 26 ડિસેમ્બર 2013 (00:07 IST)
P.R
અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે 28મી ડિસેમ્બરના રોજ શપથ લેશે. અરવિંદ કેજરીવાલ રામલીલા મેદાન પર બપોરે 12 કલાકે શપથગ્રહણ કરશે. કેજરીવાલ સાથે અન્ય 6 કેબિનેટ કક્ષાના પ્રધાનો પણ શપથ લેશે. આ શપથગ્રહણ સમારંભમાં અણ્ણા હજારે, સંતોષ હેગડે અને કિરણ બેદીને આમંત્રણ મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અણ્ણા હજારેએ પહેલેથી જ પોતાની નાદુરસ્ત તબિયત હોવાને કારણે તેઓ દિલ્હી આવી શકે તેમ નહી હોવાનું જણાવી દીધું છે.

દિલ્હીમાં સરકારને લઇને છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા કમઠાણના અંત સમાન અરવિંદ કેજરીવાલ 28 ડિસેમ્બરે રામલીલા મેદાન ખાતે દિલ્હીના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કરશે. તો દિવસભરની ઘટનાક્રમમાં જેડીયુ નેતા શોએબ ઇકબાલે આપના નેતા અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments