Webdunia - Bharat's app for daily news and videos

Install App

અયોધ્યા પર ગર્વ - અડવાણી

Webdunia
શનિવાર, 6 એપ્રિલ 2013 (18:07 IST)
P.R

ભાજપાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ શનિવારે પાર્ટી સમર્થકોને કહ્યુ કે અયોધ્યા આંદોલનને લઈને 'શરમ' અનુભવવાની જરૂર નથી પણ તેના પર ગર્વ કરવો જોઈએ.

અડવાણીએ અહી ભાજપા મુખ્યાલયમાં પાર્ટીના 33માં સ્થાપના દિવસ પર આયોજીત સમારંભમાં પોતાના સંબોધનમાં કહ્યુ કે તેમણે એ સ્વીકાર કરવામાં ગર્વ થાય છે કે તેમના દળે રામ મંદિર અને અયોધ્યાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યુ કે આ ફક્ત રાજનીતિક નહી પરંતુ સાંસ્કૃતિક મુદ્દો છે.

સપા નેતા મુલાયમસિંહ દ્વારા તેમના વખાણ કરવાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે જ્યારે લોકોએ મુલાયમસિંહના મોઢેથી મારી પ્રશંસા સાંભળી તો તેમને ચિંતા થઈ. મારુ માનવુ છે કે જો તમે સાચી વાત કરશો તો દુનિયા તેનો સ્વીકાર કરશે. શરમ ન કરો, હીન ભાવના મનમાં વિકસિત ન કરશો.

જો આપણે અયોધ્યા મંદિર મુદ્દામાં વિશ્વાસ કરીએ છીએ અને તેને માટે આંદોલન ચલાવ્યુ તો એ માટે શરમ ન આવવી જોઈ, ક્યારેય નહી. આપણે તો તેના પર ગર્વ કરવો જોઈએ. મુલાયમે ગયા મહિને અડવાણીને ઈમાનદાર વ્યક્તિ બતાવતા કહ્યુ હતુ કે ભાજપાના વરિષ્ઠ નેતા ક્યારેય ખોટુ નથી બોલતા.

અડવાણીએ કહ્યુ કે તેમણે લોકો દ્વારા એવુ કહેવા પર કોઈ વાંધો નથી કે માત્ર અયોધ્યા અને રામ મંદિર આંદોલનના બળ પર ભાજપાએ વધુ સમર્થન મેળવ્યુ છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments