Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમે એનસીપીને એનડીએમાં નહી ઘૂસવા દઈએ - શિવસેના

Webdunia
.
P.R
શરદ પવાર અને તેમની નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટીની બીજેપીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સાથે નજીક હોવાના સમાચાર મળતા જ એનડીએનું ઘટક દળ શિવસેના ભડક્યુ છે. પાર્ટીએ સ્પષ્ટ કર્યુ છે કે એનડીએમાં એનસીપી માટે કોઈ સ્થાન નથી અને સ્કોપ પણ નથી. શિવસેના તેને ક્યારેય એનડીમાં નહી આવવા દે.

શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે કહ્યુ કે એનડીએની વાત છોડો મહારાષ્ટ્રમાં જ્યા એનસીપીનો બેઝ છે ત્યા એનસીપી માટે કોઈ સ્થાન નથી. રાઉતે કહ્યુ કે 15 વર્ષથી મહારાષ્ટ્રમાં એનસીપી-કોંગ્રેસની સરકાર છે અને આ દેશની સૌથી ભ્રષ્ટ સરકાર છે. દેશના સૌથી મોટા ગોટાળા કોઈ રાજ્યમાં થયા હોય તો તે મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રના લોકો ઈચ્છે છે કે એનસીપી અને કોંગ્રેસને મહારાષ્ટ્રથી દૂર કરવામાં આવે તો પછી એનસીપી એનડીએમાં કેવી રીતે આવી શકે ?

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments