Webdunia - Bharat's app for daily news and videos

Install App

અન્નાએ આપી મોદી સરકારને ચેતવણી

Webdunia
રવિવાર, 19 ઑક્ટોબર 2014 (09:44 IST)
. ભૂખ હડતાળથી યુપીએ સરકારનો પાયો હલાવી દેનાર સામાજીક કાર્યકર્તા અન્ના હજારે એક વાર ફરી ચર્ચામાં છે. મોદી સરકારને તેમને ચેતાવણી અપઈ છેકે વિદેશોમાં જમા કાળુ નાણુ લાવે નહી તો તેઓ ફરીથી આંદોલન કરવાથી પાછળ નહી હટે. 
 
અન્ના હજારેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે કે આ પત્રમાં અન્નાએ લખ્યુ છે કે લોકસભા ચૂંટણી પહેલા મોદીએ દેશના વિદેશી બેંકોમાં જમા કાળુ ધન 100 દિવસની અંદર લાવવાનું વચન આપ્યુ હતુ. ચૂંટણી જીત્યા બાદ કેન્દ્રમાં મોદીની સરકાર બનાવી.  
 
મોદીની સરકાર આવતા જ એસઆઈટી ટીમના ગઠનની જાહેરાત કરી. પણ તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટમાં આપેલ સોગંધનામાથી દેશવાસીઓને ઝટકો લાગ્યો છે. અન્નાએ મોદીને પ્રશ્ન કર્યો કે એવી શુ મજબુરી છે કે તેઓ કાળુ નાણું છુપાવનારાનુ નામ જાહેર નથી કરી શકતા. તેમણે લખ્યુ કે મોદી સરકારને આવીને પાંચ મહિના વીતી ગયા છે. પણ કાળુ નાણુ લાવવા અથવા લોકપાલ નિમણૂંક માટે કોઈ પગલા ઉઠાવ્યા નથી. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments