Webdunia - Bharat's app for daily news and videos

Install App

અડવાણીએ મોદીનો કર્યો હતો બચાવ !

વાર્તા
શનિવાર, 22 ઑગસ્ટ 2009 (15:37 IST)
P.R
પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણા પર લખેલા પુસ્તકને પગલે ભાજપા દ્વારા પાર્ટીમાંથી હકાલપટ્ટી કરાયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહે કેટલાક ચોંકાવનારા ખુલાસા કરી ભાજપ અને અડવાણીની પોલ ખોલી છે.

જશવંતસિંહે ગુજરાતના તોફાનો, મોદી અને અડવાણી વચ્ચેના સંબંધો મામલે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. અડવાણી સામે આરોપ લગાવતાં તેમણે કહ્યું હતું કે, અડવાણીને લીધે પાર્ટીને ઘણીવાર નુકશાનીનો સામનો કરવો પડ્યો છે.

તેમણે કહ્યું કે, ગુજરાત તોફાનો બાદ તત્કાલિન પ્રધાનમંત્રી અટલબિહારી વાજપાઇ મોદી વિરૂધ્ધ કાર્યવાહી કરવા ઇચ્છતા હતા. અને આ અંગે વાજપાઇજીએ અડવાણી, અરૂણ શૌરી અને મારી સામે આ પ્રસ્તાવ મુકયો હતો. જોકે અડવાણીએ મોદીનો બચાવ કર્યો હતો. તેમણે સાફ શબ્દોમાં કહ્યું હતું કે જો આમ થશે તો પાર્ટીમા હંગામો થશે.

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments