Webdunia - Bharat's app for daily news and videos

Install App

અખિલેશ સરકારના મંત્રી સતઈ રામનું ટ્રેન ટક્કરથી મોત

Webdunia
સોમવાર, 19 મે 2014 (12:16 IST)
ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી સતઈ રામની ટ્રેનથી કપાઈને મોત થઈ ગયુ છે. આ દુર્ઘટના જૌનપુરમાં માનવરહિત રેલવે ક્રોંસિંગ પર થયો. 
 
દુર્ઘટનામાં મંત્રી સહિત તેમના ગનર અને ડ્રાઈવરની પણ મોત થઈ ગયુ. લખનૌથી જોનપુર જતી વખતે આ દુઘટના થઈ. સતઈ રામ જૌનપુરના સપા જીલાધ્યક્ષ રહી ચુક્યા છે. ફેબ્રુઆરી 2013માં અખિલેશ યાદવે તેમને રાજ્ય ભૂમિ ઉપયોગ પરિષદ ઉત્તર પ્રદેશના ઉપાધ્યક્ષ બનાવાયા હતા. જેના કારણે તેમને રાજ્યમંત્રીનો દરજ્જો મળ્યો. 
 

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ચિમનીથી Sticky oil ને સાફ કરવા સરળ ટિપ્સ એંડ હેક્સ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments