Webdunia - Bharat's app for daily news and videos

Install App

અંજલીએ કસાબનો કેસ પડતો મુક્યો

વેબ દુનિયા
મંગળવાર, 31 માર્ચ 2009 (12:49 IST)
N.D

મુંબઇમાં મહિલા વકીલ અંજલી વાઘમારેના નિવાસ સ્થાન ઉપર હુમલો કરવા બદલ શિવસેનાના 9 કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. શિવસેનાના સભ્યોએ વાઘમારેના નિવાસ સ્થાને હુમલો કર્યા બાદ મુંબઇ હુમલા દરમિયાન ઝડપાઇ ગયેલા એકમાત્ર આતંકવાદી અજમલ અમિર કસાબનો કેસ લડવા કોર્ટ દ્વારા નિમવામાં આવેલા મહિલા વકીલ અંજલીએ આ કેસમાંથી ખસી જવાનો મોડી રાત્રે નિર્ણય કર્યો હતો. અંજલીએ કહ્યું હતું કે લોકોની ભાવનાને ધ્યાનમાં લઇને તેઓએ આ નિર્ણય કર્યો છે.

વાઘમારે મોડી રાતના હુમલામાં સહેજમાં બચી ગયા હતા. પોલીસે ટોળાને અલગ પાડવા લાઠીચાર્જ કર્યો હતો. વાગમારેના મુંબઇમાં આવેલા નિવાસ સ્થાનની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. મહારાષ્ટ્રના ગૃહપ્રધાને કબૂલાત કરી છે કે તેમના નિવાસ સ્થાને હુમલો કર્યા બાદ સરકારે સુરક્ષા પૂરી પાડવા નિર્ણય કર્યો છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments