Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Webviral સોફિયા હયાતનો દાવો, આપ્યો ભગવાન શિવને જન્મ, શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદે કરી નિંદા

Webdunia
ગુરુવાર, 7 જુલાઈ 2016 (12:52 IST)
મૉડલથી નન બનેલી સોફિયા હયાત પહેલાની તુલનામાં અનેક ઘણી વધુ ચર્ચાઓને જન્મ આપી રહી છે.  તેમના ચોંકાવનારા દાવાની શ્રેણીમાં નવો દાવો એવો છે કે ખુદ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદે તેની સાર્વજનિક નિંદા કરી. આ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 
 
વિવાદને ખુલ્લુ આમંત્રણ આપનારી સોફિયા હયાતે સોશિયલ મીડિયા પર કહ્યુ કે તેમને લાગ્યુ જેવુ કે તેમણે ભગવાન શિવને જન્મ આપ્યો. જેના પર ઘર્મ ગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદે કહ્યુ કે સોફિયા હયાતનો દાવો જેમા તેણે ખુદને બદલાયેલ વ્યક્તિ બતાવી છે તે એક દગો છે.  તેમના આ પ્રકારના દાવા પાછળ લાલચ છે. 
 
શંકરાચાર્યએ કહ્યુ કે કોઈપણ ભગવાન શિવને જન્મ નથી આપી શકતુ.  હયાતના દાવા એકદમ બકવાસ છે અને તેને ગંભીરતાથી ન લેવા જોઈએ. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments