Webdunia - Bharat's app for daily news and videos

Install App

જે પાકિસ્તાનની વાતો કરે તેને ગોળી મારી દો - તોગડિયા

Webdunia
મંગળવાર, 30 ઑગસ્ટ 2016 (12:24 IST)
વિશ્વ હિન્દુ પરિષદના ફાયરબ્રાંડ નેતા પ્રવીણ તોગડિયાએ જમ્મુ-કાશ્મીરમાં વર્તમાન પરિસ્થિતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ નામ લીધા વગર જ તેમની પર નિશાન સાધ્યુ છે. 
 
યૂ.પી ના બરેલીમાં એક વ્યક્તિગત કાર્યક્રમમાં પહોંચેલ તોગડિયાએ કહ્યુ કે દેશની રક્ષા ભાષણોથી નથી થતી. દેશની રક્ષા બંદૂકની ગોળી, તોપ અને તલવારથી થાય છે. જે લોકો પાકિસ્તાનની વાત કરે છે સેનાને આદેશ કરો કે તેમને ગોળી મારી દો. આવા લોકોને રબરની ગોળી ન મારશો લોખંડની ગોળી મારી દો.  

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments