Webdunia - Bharat's app for daily news and videos

Install App

જમ્મુમાં ધાર્મિક સ્થળ પર એક યુવક દ્વારા છેડછાડ કરવાથી ભડકી ભીડ, પોલીસનો લાઠીચાર્જ, ઈંટરનેટ બંધ

Webdunia
બુધવાર, 15 જૂન 2016 (10:38 IST)
જમ્મુના રૂપનગર અને જાનીપુર વિસ્તારમાં મંગળવારે સાંજે એક ધાર્મિક સ્થળ પર છેડછાડની હરકત પછી ભડકેલા તનાવ પછી હાલ પરિસ્થિતિ કાબુમાં છે. પોલીસે એ વિસ્તારની ધેરાબંધી કરી રાખી છે અને લોકોના બહાર નીકળવા પર પણ રોક લગાવી છે. હંગામો કરનાર યુવક માનસિક રૂપે અસ્થિર છે. પોલીસે આ યુવકની ધરપકડ કરી તો એ વિસ્તારના લોકો ઉગ્ર થઈ ગયા અને  ટોળાને સોંપવાની માગ સાથે આક્રોશે ભરાયેલા લોકોએ હિંસક પ્રદર્શન કર્યુ અને પથ્થરમારો કર્યો તે પછી વાહનોને આગ ચાંપી હતી. આ ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
 
સાત કલાક સુધી પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થોડા થોડા સમયના અંતરે ઝડપ થઈ. અત્યાર સુધીમાં 25 લોકોની ધરપકડ થઈ છે. અને તનાવના પગલે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments