Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીને રોકવા માટે હિંદુઓને ફરી જાતિમાં વહેંચી નાખે રાહુલ-કેજરીવાલ

Webdunia
શુક્રવાર, 28 ઑગસ્ટ 2015 (12:34 IST)
ભારતને લઈને પાકિસ્તાન શુ વિચારે છે એનુ ઉદાહરણ ફરી એકવાર ફરી જોવા મળ્યુ છે.  પાકિસ્તાનના એક રાજનીતિક અને રણનીતિક વિશેષજ્ઞે પીએમ મોદી વિરુદ્ધ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને નફરત અને વહેંચવાની રણનીતિ પર કામ કરવાની સલાહ આપી છે. 
 
સૈયદ તારિક પીરજાદા નામનો આ વ્યક્તિ મોટાભાગે ટીવી ચર્ચામાં જોવા મળે છે. આવી ચર્ચામાં તેમણે ભારત વિરુદ્ધ જોરદાર ભડાશ કાઢતા જોઈ શકાય છે. આ વખતે પીરજાદએ ટ્વીટ કરી રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલને એવી સલાહ આપી જેનાથી પાકિસ્તાનના વિચાર વિશે જાણી શકાય છે. 
 
પીરજાદાએ લખ્યુ, ભારતમાં મોદી લહેર રોકવાનો કોઈ રસ્તો નથી દેખાતો સિવાય કે હિંદુઓને બીજીવાર જાતિને લઈને વહેંચવામાં આવે. આશા છે કે અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી તેના પર કામ કરશે. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments