Webdunia - Bharat's app for daily news and videos

Install App

એસી બંધ થતા જ મૂર્તિને આવે છે પરસેવો

Webdunia
ગુરુવાર, 21 જુલાઈ 2016 (14:28 IST)
મધ્યપ્રદેશના જબલપુર શહેરમાં કાલી માતાનું એક હજારો વર્ષો જુનુ મંદિર છે. મંદિરને ઐતિહાસિક અને ચમત્કારી પણ માનવામાં આવે છે. અહી મોટાભાગે જ પોતાની આંખોની સામે કંઈક આવુ હોય છે. જેને જોઈને પોતાની જ આંખો પર વિશ્વાસ નથી થતો. 
 
આવુ જ ક્યારેક કેટલાક લોકો સાથે ત્યારે થયુ જ્યારે આ મંદિરમાં એસી બંધ થાય છે તો કાલી માતાને પરસેવો આવવા લાગ્યો. આ કોઈ પ્રથમ તક નહોતી કારણ કે એસીના બંધ થતા જ કાળી માતાને વારેઘડીએ પરસેવો આવે છે. જબલપુરમાં લગભગ 600 વર્ષ પહેલા કાલીની ભવ્ય પ્રતિમાને ગોંડવાના સામ્રાજ્ય દરમિયાન સ્થાપિત કરવામાં આવ્યો હતો. 
 
કહેવાય છે કે ત્યારથી જ માતાની પ્રતિમાને જરાપણ ગરમી સહન નથી થતી અને મૂર્તિને પરસેવો આવવા માંડે છે. સમય સાથે જ મંદિરમાં એસી લગાવ્યા જેથી માતાને ગરમી ન લાગે.  આ કારણે મંદિરમાં હંમેશા એસી ચાલતુ રહે છે.  ક્યારેય  કોઈ અગમ્ય 
કારણથી લાઈટ જતી રહે તો મૂર્તિમાંથી પરસેવો નીકળતો સ્પષ્ટ જોઈ શકાય છે. કાળી માતાને પરસેવો નીકળવાના કારણો પર અનેકવાર ખોજ પણ કરવામાં આવી છે. પણ વિજ્ઞાન પાસે પણ આ સવાલનો કોઈ જવાબ નથી. 
 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments