Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્વાતિ બોલી હુ માયાવતીના વિરુદ્ધ લડવા માંગુ છુ

Webdunia
સોમવાર, 22 ઑગસ્ટ 2016 (12:26 IST)
બીજેપીના પૂર્વ નેતા દયાશંકર સિંહ અને તેમની પત્ની સ્વાતિ સિંહે માયાવતી પર જોરદાર નિશાન સાધ્યુ છે. માહિતી મુજબ રવિવારે એક વ્યક્તિગત પોગ્રામમા અલીગઢ પહોંચેલ સ્વાતિએ કહ્યુ કે હુ માયાવતી વિરુદ્ધ ચૂંટણી લડવા માંગુ છુ કારણ કે હુ જોવા માંગુ છુ કે સમાજ મારી સાથે જે કે એ દેવી સાથે જે એક બાળકીને સાર્વજનિકરૂપે બદનામ કરે છે. 
 
સ્વાતિએ કહ્યુ, જો માયાવતીને લાગે છે કે સર્વ સમાજ તેની સાથે છે તો સહારનપુરથી લઈને બલિયા સુધી કોઈપણ સામાન્ય સીટ પર મારા વિરુદ્ધ ચૂંટણી લડે. તે ચોક્કસ હારી જશે. સ્વાતિએ માયાવતીને કોઈપણ ન્યૂઝ ચેનલ પર ચર્ચાનો પડકાર આપ્યો છે. સ્વાતિએ કહ્યુ કે જ્યારે સંસદમા થયેલ નોટ કાંડમાં નેતા જેલ જઈ શકે છે તો ટિકિટ વેચનારા જેલ કેમ નથી જઈ શકતા. 

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments