Webdunia - Bharat's app for daily news and videos

Install App

આતંકવાદનો રંગ 'કેસરી' નહી 'લીલો' છે - શિવસેના

Webdunia
સોમવાર, 3 ઑગસ્ટ 2015 (11:44 IST)
શિવસેનાએ ભગવા આતંકવાદને નકારી દીધુ છે અનેકહ્યુ છે કે ભારતમાં આતંકવાદનો ફક્ત એક જ રંગ છે અને એ છે લીલો રંગ્ 
 
શિવસેનાના મુખપત્ર સામનામાં એક લેખ છપાયો છે. જેમા આ વાત કહેવામાં આવી છે. આ લેખમાં લખ્યુ છે કે આમ તો આતંકવાદનો કોઈ રંગ નથી હોતો પણ ભારતમાં આ રંગ લીલો છે. 
 
સામનામા છપાયેલ આ લેખમાં શિવસેનાએ કહ્યુ છે કે પાકિસ્તાનની તુલનામાં આ લીલા આતંકને ઉછેરવાનુ કામ મોટાભાગે યુપીએ સરકારે કર્યુ. દેશમાં હિંદૂ આતંઇકવાદનો નારો કોંગ્રેસે લગાવ્યો. કોંગ્રેસીઓની હિંદુ આતંકવાદની રાજનીતિએ પાકિસ્તાની ષડયંત્રને બળ આપ્યુ. 
 
આ લેખમાં ગૃહમંત્રી રાજનાથ સિંહના વખાણ કરતા શિવસેનાએ લખ્યુ છે કે તેમણે યૂપીએ સરકારના પ્રોપગંડા પર કરારો પ્રહાર કર્યો. શિવસેનાએ લખ્યુ છે કે સમજોતા એક્સપ્રેસમાં થયેલ વિસ્ફોટ અને માલેગાવ બોમ્બ કાંડનો આરોપ હિંદુઓના માથે ઠોકી દીધો. 
 
સામનાએ લખ્યુ છે કે આ હિંદુ રાષ્ટ્ર છે. આ હિંદુ રાષ્ટ્રમાં હિંદુઓ દ્વારા આતંકવાદ ફેલાવવાનુ કોઈ કારણ નથી. આતંકવાદને ધર્મનો રંગ આપનારા દેશના દુશ્મન છે. 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments