Webdunia - Bharat's app for daily news and videos

Install App

જમ્મુ: વૈષ્ણોદેવી જઈ રહેલ હેલીકૉપ્ટર કટરમાં ક્રૈશ, પાયલોટ સહિત 7ના મોત

Webdunia
સોમવાર, 23 નવેમ્બર 2015 (13:44 IST)
જમ્મુના કટરામાં એક હેલીકૉપ્ટર ક્રેશ થઈ ગયુ છે. આ દુર્ઘટનામાં  પાયલોટ સહિત 7ના મોત થયા છે. આ હેલીકોપ્ટર વૈષ્ણોદેવી શ્રદ્ધાળુઓને લઈને જઈ રહ્યા હતા. 
 
અત્યાર સુધી મળેલી માહિતી મુજબ આ હેલીકોપ્ટર કટરાથી સાંઝી છત જઈ રહ્યા હતા. આ હેલીકોપ્ટર ખાનગી કંપની હિમાલયન હેલી સર્વિસનુ હ અતુ. આ કંપચી ચાર ઘામ યાત્રા માટે હેલીકોપ્ટર સેવા પુરી પાડે છે. 
સ્થાનીક મીડિયા મુજબ આ દુર્ઘટનાનુ કારણ ખરાબ વાતાવરણ હોઈ શકે છે. દુર્ઘટનાની તપાસ કરવામાં આવી રહી  છે. 
 
ઉલ્લેખનીય છે કે વેષ્ણોદેવીમાં હજારો શ્રદ્ધાળુ રોજ દર્શન માટે જાય છે. આ ભારતના મુખ્ય ધાર્મિક સ્થળોમાંથી એક છે. અગાઉ નવરાત્રિમાં એક લાખથી વધુ લોકો અહી દર્શન માટે પહોંચ્યા હતા. 


અગાઉ પણ આવી દુર્ઘટનાઓ થઈ હતી 
 
- 30 જાન્યુઆરી 2001ના રોજ સેના ચેતક હેલીકોપ્ટર સાંઝી છતમાં ક્રેશ થયુ હતુ 
-  30 ડિસેમ્બર 2012ના રોજ કટરામાં થયેલ પવનહંસ હેલીકોપ્ટર ક્રેશમાં બ્રિગેડિયર રમન સહગલ, બે પૈરા કમાંડો એક પાયલોટ અને કો પાયલોટ સહિત પાંચ લોકોનુ મોત થયુ હતુ. 
-  1988 જુલાઈમાં પણ સાંઝી છતમાં એક હેલીકોપ્ટર ક્રૈશ થયુ હતુ. જેમા સવાર બધા લોકોનુ મૃત્યુ થયુ હતુ. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments