Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુજાતા સિંહનું રાજીનામુ... એસ. જયશંકર બન્યા વિદેશ સચિવ

Webdunia
ગુરુવાર, 29 જાન્યુઆરી 2015 (10:53 IST)
કેન્દ્ર સરકારે વિદેશ સચિવના પદ પરથી સુજાતા સિંહને રજા આપી દીધી છે તેમના કાર્યકાળમાં છ મહિનાનો સમય બાકી હતો. તેમના સ્થાન પર  ડો. એસ જયશંકર નવા વિદેશ સચિવ બન્યા છે. તેમણે હવેથી અડધો કલાક પહેલા વિદેશ મંત્રાલય જઈને પદભાર સાચવી લીધો છે. 
 
જયશંકર અમેરિકામાં ભારતના રાજદૂત હતા. આ પહેલા તે ચીનમાં પણ ભારતના રાજદૂત રહી ચુક્યા છે. જયશંકરે અમેરિકાની સાથે એટમી ડીલનો રસ્તો સાફ કરવા અને ઓબામાને ગણતંત્ર દિવસ પર મહેમાન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 
 
બીજી બાજુ સુજાતા સિંહના કાર્યકાળમાં લગભગ આઠ મહિનાનો સમય બચ્યો હતો. પણ તેમા અચાનક કપાત કરવામાં આવી છે. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલ કેબિનેટની નિમણૂંક સંબંધી સમિતિની બેઠકમાં અચાનક આ જાહેરાત કરવામાં આવી. સુજાતા સિંહને બે વર્ષનો કાર્યકાળ આ વર્ષે ઓગસ્ટમાં સમાપ્ત થવાનો હતો.  
 
મોડી રાત્રે સત્તાવાર કરેલ જાહેરાત મુજબ ભારતીય વિદેશ સેવાની 1976 બૈચની અધિકારી સુજાતા સિંહે એક વિદેશ સચિવ કાર્યકાળમાં તરત જ કપાત લાગુ કરવામાં આવી. 
 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments