Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાબા રામદેવે 500 બાળકોને દત્તક લીધા

Webdunia
સોમવાર, 27 એપ્રિલ 2015 (12:12 IST)
યોગ ગુરૂ બાબા રામદેવે નેપાળમાં ભીષણ ભૂકંપને કારણે અનાથ થયેલ 500 બાળકોને દત્તક લેવાની જાહેરાત કરી છે. યોગગુરૂએ આચાર્ય બાળ કૃષ્ણની સાથે પતંજલિ યોગપીઠ દ્વારા લગાવેલ રક્ત દાન શિબિરમાં રક્ત દાન કરવા છતા ભૂકંપ પ્રભાવિત લોકોને દરેક શક્ય મદદ આપવાની જાહેરાત કરી.  
 
તેમણે કહ્યુ કે પંતજલિ યોગપીઠ અને તેની સાથે જોડાયેલ સ્વંય સેવક લોકોના પ્રાણોની રક્ષા માટે રક્ત દાન કરશે. યોગગુરૂએ કહ્યુ કે દત્તક લીધેલા 500 બાળકોને પતંજલિ આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલમાં આશ્રય આપવામાં આવશે અને 12માં ધોરણ સુધી તેમને મફત રહેઠાણ, ભોજન અને શિક્ષણ આપવામાં આવશે.  
 
તેમણે કહ્યુ કે રમત મેદાનમાં શરણ લીધેલા 50 હજાર લોકોને ચિકિત્સા સુવિદ્યા, ભોજન, પાણી, બિસ્કિટ અને જરૂરિયાતના અન્ય સામાનની વહેંચણી કરવામાં આવશે.  સંપૂર્ણ રાહત અભિયાન આચાર્ય બાળ કૃષ્ણના સંચાલનમાં ચલાવવામાં આવશે.  

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments