Webdunia - Bharat's app for daily news and videos

Install App

પંજાબના નાભા જેલ પર હથિયારબંદ બદમાશોનો હુમલા , એક આતંકી સાથે 5 કેદી ફરાર

Webdunia
રવિવાર, 27 નવેમ્બર 2016 (12:10 IST)
પંજાબના નાભા જેલ પર મોટિ હુલમો થયું જેલ પર 10 હથિયારબંદ અપરાધીઓએ હુમલા કરી ખલિસ્તાન લિબરેશન ફોર્સના આટંકી સાથે 6 અપરાધીઓને લઈને ફરાર થઈ ગયા છે. ફરાર આતંકીનું નામ હરમિંદર સિંહ મિંટૂ છે.

પંજાબ સરકારે આ ઘટના બદલ ડીજીપી (જેલ), નાભા જેલ સુપ્રિન્ટેન્ડન્ટ તથા એમના નાયબ અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે.

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાન સુખબીર સિંહ બાદલે કહ્યું છે કે ચિંતાની કોઈ જરૂર નથી, અમે ફરાર કેદીઓને પકડી લઈશું. એક એન્કાઉન્ટર થયો છે. આ ઘટનામાં જે કોઈ જવાબદાર હશે એને છોડવામાં નહીં આવે.

સવારે લગભગ 10 જેટલા સશસ્ત્ર ઈસમો જેલ પર ત્રાટક્યા હતા. એમણે પોલીસનો ગણવેશ પહેર્યો હતો. એમણે જેલમાં લગભગ 100 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળીબાર કર્યા બાદ તેઓ મિન્ટૂ ઉપરાંત અન્ય બદમાશો – ગુરપ્રીત સિંહ, વિકી ગોંદરા, નીતિન દેઓલ અને વિક્રમજીત સિંહને ભગાડી ગયા હતા.
 
સાચા સોદા પ્રમુખ ગુરમીત રામ રહીમ અને હલવાડા એયરફોર્સ સ્ટેશન પર હુમલા સાથે ઘણા આતંકી ઘટનાઓમાં શામેળ રહ્યા. પંજાબ પોલીસ મુજબ હરમિંદર 2010માં યૂરોપમાં પણ ગયેલું છે. 2013માં તેને પાકિસ્તાન મૂકયું હતું.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

વધુ જુઓ..

નવીનતમ

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

આગળનો લેખ
Show comments