Webdunia - Bharat's app for daily news and videos

Install App

PM મોદીના નિકટના જફર સુરેશવાલાને મુસ્લિમ લૉ બોર્ડ મીટિંગમાંથી બહાર કરાયા

Webdunia
સોમવાર, 23 માર્ચ 2015 (11:53 IST)
જયપુરમાં ચાલી રહેલ મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે નિકટતા રાખનારા જફર સુરેશવાળાને બહાર મોકલી દેવામાં આવ્યા. બોર્ડના કેટલાક સભ્યોએ સુરેશવાળાની હાજરી પર આપત્તિ દર્શાવી હતી. રિપોર્ટ્સ મુજબ રવિવારે બોર્ડની મીટિંગ શરૂ થતા ત્યા 'દુશ્મનો કો બહાર નિકાલો'  અને 'મીર જાફર સે તૌબા' ના નારા લગાવવામાં આવ્યા.  આયોજકોએ અચાનક કરવામાં આવેલ બૂમાબૂમનું કારણ પુછ્યુ તો લોકોએ જણાવ્યુ કે અહી મોદીએ મોકલેલા દૂત બેસ્યા છે જે વાતાવરણ ખરાબ કરવા માંગે છે. 
 
માહિતી મુજબ જેવુ તેમનુ આગમન થયુ કે તેમનો જોરદાર વિરોધ થવો શરૂ થઈ ગયો. બોર્ડના સભ્ય સુરેશવાલાને હૈદરાબાદની આઝાદ રાષ્ટ્રીય ઉર્દુ યુનિવર્સિટીના ચાંસલર બનાવવાથી હેરાન છે. સભ્યોના દાવા મુજબ સુરેશવાલા બે મહિનાથી બોર્ડના સંપર્કમાં છે. તેઓ બોર્ડ અને પીએમ મોદી વચ્ચે મુલાકાત કરાવવા માંગે છે પણ બોર્ડે ના પાડી દીધી. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments