Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાબા રામદેવની પતંજલિ એક વાર ફરી વિવાદોમાં

Webdunia
મંગળવાર, 29 ડિસેમ્બર 2015 (11:31 IST)
યોગગુરૂ રામદેવના પતંજલિ બ્રાંડના ગાયના ઘીની તપાસ કરવામાં આવશે. માહિતગારો મુજબ હરીદ્વારમાં કેટલાક લોકોએ ઘી ના ડબ્બામાં ફંગસની ફરિયાદ કરી હતી. આ દરમિયાન ખાદ્ય સુરક્ષા અધિકારીઓએ પતંજલિ ઘી ના સંપલ લીધા છે. સૈપલને તપાસ માટે રુદ્રપુર ખાતે લૈબને મોકલવામાં આવ્યા છે. તપાસ રિપોર્ટ 15 દિવસની અંદર આવવાની આશા છે. 
 
રામદેવના સહયોગી બાલકૃષ્ણ આ આરોપોને નિરાધાર બતાવે છે. તેમણે કહ્યુ કે તેઓ જે ઘી બનાવે છે તેને યોગ્ય તાપમાન પર ગરમ કર્યા પછી પેક કરવામાં આવે છે. તેથી તેમાં ફંફુદ લાગવાનો તો સવાલ જ નથી ઉભો થતો. આ નિરાધાર આરોપ પતંજલિની છબિને ખરાબ કરવા માટે લગાવવામાં આવ્યો છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ રામદેવની પતંજલિ નૂડલ્સ પર વિવાદ ઉભો થઈ ગયો હતો અને તેના સૈંપલ પણ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. પણ રિપોર્ટ હજુ સુધી આવી નથી.  

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments