Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ભારત માતા કી જય' ન બોલવા પર ઓવેસીને શરમ આવવી જોઈએ

Webdunia
મંગળવાર, 15 માર્ચ 2016 (11:46 IST)
ભારત માતા ની જય નો નારો ન લગાવવાને લઈને એમઆઈએમ નેતા અસરુદ્દીન ઓવૈસીના નિવેદન પર કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડૂએ  નિશાન સાધ્યુ છે. નાયડૂએ કહ્યુ કે ઓવૈસીને આવા નિવેદન પર શરમ આવવી જોઈએ. નાયડૂએ કહ્યુ કે ભારત આપણી માતૃભૂમિ છે અને બધાએ તેની પૂજા કરવી જોઈએ. તેમણે કહ્યુ કે ભારતના દરેક નાગરિકનું કર્તવ્ય છે કે તે માતૃભૂમિની પૂજા કરે. બીજી  બાજુ ઓવેસીના નિવેદન પર શિવસેનાએ જોરદાર હુમલો કર્યો છે. તેમનુ કહેવુ છે કે તેમને પાકિસ્તાન જતા રહેવુ જોઈએ. 
 
ઉલ્લેખનીય છે કે પોતાના નિવેદનને લઈને મોટાભાગે ચર્ચામાં રહેનારા ઓવૈસીએ ફરી એક વિવાદિત નિવેદન આપ્યુ છે. ઓવૈસીએ કહ્યુ કે તે સંઘના નેતાઓના કહેવા પર ભારત માતાની જયના નારા નહી લગાવે. ઓવૈસીએ મહારાષ્ટ્રના લાતૂર જીલ્લાના ઉડગીરમાં આયોજીત એક સભામાં આ નિવેદન આપ્યુ છે. 
 
આ દરમિયાન ઔવેસીએ સ્પષ્ટ એલાન કર્યુ કે તે ભારત માતાની જય નહી બોલે. ઓવૈસીએ કહ્યુ કે હુ ભારતમાં રહીશ પણ ભારત માતાની જય નહી બોલુ. કારણ કે આ આપણા સંવિધાનમાં ક્યાય લખ્યુ નથી કે ભારત માતાની જય બોલવી જરૂરી છે.   તમે ચાહો તો મારા ગળા પર ચાકુ મુકી દો પણ હુ ભારત માતાની જય નહી બોલુ. 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments