Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાનના કસુરીની બુક લૉંચિંગ પહેલા કુલકર્ણી પર શિવસૈનિકોએ કાળી શ્યાહી ફેંકી

Webdunia
સોમવાર, 12 ઑક્ટોબર 2015 (11:35 IST)
શિવસેના કાર્યકર્તઓએ ઑબજર્વર રિસર્ચ ફાઉંડેશનના ચેયરમેન સુધીન્દ્ર કુલકર્ણી પર શ્યાહી ફેંકી છે. કુલકર્ણીએ પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી ખુર્શીદ મહેમૂદ કસુરીને પોતાના પુસ્તકના વિમોચન માટે મુંબઈ આવવાનું આમંત્રણ આપ્યુ છે. 
 
પણ શ્યાહી ફેંકવાના જવાબમાં સુધીન્દ્ર કુલકર્ણીએ કહ્યુ તે ખુર્શીદ મહેમૂદ કસુરીના પુસ્તકનુ વિમોચન સ્થગિત નહી કરે. 
 
મુખ્યમંત્રી દેવેન્દ્દ્ર ફડણવીસે કાર્યક્રમ માટે પુર્ણ સુરક્ષા પુરે પાડવાનુ આશ્વાસન આપ્યુ છે. 
 
ખુર્શીદ મહેમૂદ કસુરીનુ પુસ્તક 'નીધર એ હૉક નૉર એ ડવ: એન ઈનસાઈડર્સ એકાઉંટ ઑફ પાકિસ્તાંસ ફૉરેન પૉલિસી' નું વિમોચન 12 ઓક્ટબરના રોજ મુંબઈમાં થવાનું છે. 
 
શિવસેના ખુર્શીદ મહેમૂદ કસુરીના પુસ્તકના વિમોચનનો વિરોધ કરી રહી છે. 
 
આ પહેલા તેણે આયોજકો પર પાકિસ્તાનના ચરમપંથીયોના સમર્થક હોવાનો આરોપ લગાવતા ધમકી આપી હતી કે જો કસુરીનો કાર્યક્રમ રદ્દ નથી કરવામા આવ્યો તો શિવસેના તેનો પોતાના રીતે વિરોધ કરશે. 
 
આ પહેલા શિવસેનાએ મુંબઈમાં પાકિસ્તાની ગઝલ ગાયક ગુલામ અલીના ક્રાર્યક્રમનો પણ વિરોધ કર્યો હતો.  ભારતના ગઝલ ગાયક જગજીત સિંહની યાદમાં નવ ઓક્ટોબરના રોજ મુંબઈમાં એક કાર્યક્રમ થવાનો હતો જે માટે જગજીત સિંહના ખૂબ નિકટ મિત્ર અને પાકિસ્તાની ગઝલ ગાયક ગુલામ અલીને આવવાનું હતુ પણ શિવસેનાના વિરોધ પછી આ પોગ્રામને રદ્દ કરવામાં આવ્યો હતો. 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments