Webdunia - Bharat's app for daily news and videos

Install App

પનીરસેલ્વમનુ રાજીનામું, જયલલિતા ફરી બનશે મુખ્યમંત્રી

Webdunia
શુક્રવાર, 22 મે 2015 (10:11 IST)
તમિલનાડુમાં મુખ્યમંત્રી ઓ પનીરસેલ્વમે રાજીનામુ આપી દીધુ છે અને એઆઈએડીએમકે નેતા જે જયલલિતાએ પાર્ટી ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરી લીધા છે. 
 
આ રીતે જયલલિતા માટે એકવાર ફરી મુખ્યમંત્રી બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. 
 
પાર્ટી  પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ રબી બર્નાડેએ  જણાવ્યુ, "એઆઈએડીએમકે ધારાસભ્ય દળે સર્વ સમર્થનથી મેડમને નેતા તરીકે પસંદ કર્યા છે અને પનીરસેલ્વમે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપી દીધુ છે.  
 
ગયા વર્ષે ભ્રષ્ટાચારના એક મામલે સજા થયા પછી જયલલિતાને મુખ્યમંત્રી પદ છોડવુ પડ્યુ હતુ. પણ તાજેતરમાં કર્ણાટક હાઈ કોર્ટે તેમને આવકથી વધુ સંપત્તિના આ મામલે મુક્ત કરી દીધા. 
 
શુક્રવારે ચેન્નઈમાં એઆઈએડીએમ ધારાસભ્યોની બેઠક થઈ. જેમા જયલલિતાને સર્વસંમતિથી નેતા તરીકે પસંદ કર્યા. ધારાસભ્ય દળની બેઠક પછી પનીરસેલ્વમ રાજભવન ગયા અને તેમણે પોતાનુ રાજીનામું સોંપી દીધુ. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments