Webdunia - Bharat's app for daily news and videos

Install App

2021 સુધી નહી બચે ભારતમાં ઈસાઈ અને મુસલમાન

Webdunia
ગુરુવાર, 18 ડિસેમ્બર 2014 (15:30 IST)
ધર્મ જાગરણ સમિતિના નેતા રાજેશ્વર સિંહ સોલંકીએ એક એવુ નિવેદન આપી દીધુ છે. જેના કારણે ખલબલી મચી ગઈ છે. રાજેશ્વર સિંહે કહ્યુ છે કે 31 ડિસેમ્બર 2021 સુધી તેઓ ઈસાઈ અને મુસ્લિમ ધર્મને ભારતમાંથી ખતમ કરી નાખશે. તેમણે કહ્યુ કે ઈસાઈઓ અને મુસ્લિમોને ભારતમાં રહેવાનો કોઈ અધિકાર નથી.  
 
રાજેશ્વર સિંહે એ પ્ણ કહ્યુ છે કે 25 ડિસેમ્બરના રોજ થનારા ધર્માતરણના કાર્યક્રમને હાલ ટાળી દેવામાં આવ્યો છે. પણ પછી ફરીથી તેનુ આયોજન કરવામાં આવશે. સાથે જ તેઓ બોલ્યા કે ધર્મ જાગરણ સમિતિ ચર્ચનો વિરોધ કરવો ચાલુ રાખશે. 
 
રાજેશ્વર સિંહે પોતાના નિવેદનમાં કહ્યુ કે ધર્માતરણથી તેમનો મતલબ કોઈ બીજા ધર્મના લોકોનુ ધર્મ પરિવર્તન કરાવવાનુ નથી. પણ તેના દ્વારા એ હિન્દુ લોકોની ઘર વાપસી કરાવી રહ્યા છે જેમને કોઈ દબાણ કે લાલચને કારણે ઈસ્લામ કે ઈસાઈ ધર્મનો સ્વીકાર કરી લીધો હતો.  

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments